વિધાન " જો જયપુર રાજસ્થાનનું પાટનગર હોય તો જયપુર ભારતમાં આવેલ છે" નું સામાનર્થી પ્રેરણ લખો 

  • A

    જયપુર ભારતમાં આવેલ નથી અથવા જયપુર રાજસ્થાનનું પાટનગર નથી 

  • B

    જો જયપુર ભારતમાં આવેલ ન હોય તો જયપુર રાજસ્થાનનું પાટનગર નથી 

  • C

    જયપુર ભારતમાં આવેલ નથી અને જયપુર રાજસ્થાનનું પાટનગર નથી 

  • D

    If Jaipur is not capital of Rajasthan, then Jaipur is not in India

Similar Questions

 $p$ અને $q$ એ કોઈ પણ બે તાર્કિક વિધાનો અને $r:p \to \left( { \sim p \vee q} \right)$ છે જો $r$ નું સત્યાર્થતાનું મુલ્ય $F$ હોય તો વિધાન $p$ અને $q$ નું અનુક્રમે તાર્કિક સત્યાર્થતાનું મુલ્ય ............. થાય 

  • [JEE MAIN 2013]

જો વિધાન $p \rightarrow (q \vee r)$ સાચું હોય, વિધાનો $p, q, r$ ની અનુક્રમે સત્યાર્થતા મૂલ્ય કયું થાય ?

‘‘રિના તંદુરસ્ત છે અને મિના સુંદર છે’’ આ વિધાનનું દ્વૈત વિધાન શું થાય છે ?

કોઈ ત્રણ સાદાં વિધાનો $p, q, r$ માટે વિધાન $(p \wedge  q) \vee (q \wedge  r)$ ત્યારે જ સાચું હોય જ્યારે....

 "જો ત્યાં વરસાદ આવતો હશે તો હું આવીશ નહીં" આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ........... થાય 

  • [JEE MAIN 2015]