વિધાન " જો જયપુર રાજસ્થાનનું પાટનગર હોય તો જયપુર ભારતમાં આવેલ છે" નું સામાનર્થી પ્રેરણ લખો
જયપુર ભારતમાં આવેલ નથી અથવા જયપુર રાજસ્થાનનું પાટનગર નથી
જો જયપુર ભારતમાં આવેલ ન હોય તો જયપુર રાજસ્થાનનું પાટનગર નથી
જયપુર ભારતમાં આવેલ નથી અને જયપુર રાજસ્થાનનું પાટનગર નથી
If Jaipur is not capital of Rajasthan, then Jaipur is not in India
$p$ અને $q$ એ કોઈ પણ બે તાર્કિક વિધાનો અને $r:p \to \left( { \sim p \vee q} \right)$ છે જો $r$ નું સત્યાર્થતાનું મુલ્ય $F$ હોય તો વિધાન $p$ અને $q$ નું અનુક્રમે તાર્કિક સત્યાર્થતાનું મુલ્ય ............. થાય
જો વિધાન $p \rightarrow (q \vee r)$ સાચું હોય, વિધાનો $p, q, r$ ની અનુક્રમે સત્યાર્થતા મૂલ્ય કયું થાય ?
‘‘રિના તંદુરસ્ત છે અને મિના સુંદર છે’’ આ વિધાનનું દ્વૈત વિધાન શું થાય છે ?
કોઈ ત્રણ સાદાં વિધાનો $p, q, r$ માટે વિધાન $(p \wedge q) \vee (q \wedge r)$ ત્યારે જ સાચું હોય જ્યારે....
"જો ત્યાં વરસાદ આવતો હશે તો હું આવીશ નહીં" આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ........... થાય